જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી વિશે સંકળાયેલ વાર્તા
6 સવાલ દ્વારા જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી ભારતીય કાળ ગણતરી સતયુગથી શરૂ થાય છે. આ યુગમાં પ્રથમવાર દિવાળી પર્વ મનાવાયું હતું. ત્યાર પછી આવેલા ત્રેતા અને દ્વાપર યુગમાં રામ અને કૃષ્ણની સાથે તેમાં નવી ઘટનાઓ ઉમેરાતી ગઈ અને આ પાંચ દિવસનું પર્વ બની ગયું. 1) પાંચ દિવસનું પર્વ દિવાળી ધનતેરસથી કેમ શરૂ થાય છે? સતયુગથી શરૂ … Read more
whatch before shoping on flipkart
એક શિક્ષક દ્વારા 27 સપ્ટેમ્બર 2023 ના રોજ રેફ્રિજરેટર નો ઓર્ડર કરવામાં આવ્યો ઓર્ડર માટે 18 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન દ્વારા axis bank ના ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવામાં આવી તેમ છતાં ઓર્ડર માં પેન્ડિંગ જ બતાવ્યા કરે. શિક્ષક દ્વારા ઓર્ડર બાબતે કસ્ટમર કેર માં કમ્પ્લેન કરવામાં આવી તો ત્યાંથી જવાબ આપવામાં આવ્યો કે … Read more
NMMS Quiz Test Series Test 5
NMMS 2022 NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો જેટ વિમાન કથા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે ? મધ્યાવરણ સમતાપ ક્ષોભ ઉષ્માવરણ નેશનલ ફાચર સર્વિસ ડે ચારે ઊજવવામાં આવે છે ? 14 જાન્યુઆરી 14 એપ્રિલ 16 એપ્રિલ 16 જાન્યુઆરી ભારતમાં સૌથી વધુ જંગલો કયા જોવા મળે છે ? હરિયાણા ગુજરાત … Read more
5 september Teacher’s Day
શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr. Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે. 1962 માં, જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું … Read more
NMMS Quiz Test Series Test 4
NMMS Quiz Test Series Test 4 NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ? ચાવડાવંશ સોલંકીવંશ વાઘેલાવંશ મૈત્રકવંશ સલ્તનતકાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો. (A) ગુલામ વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, ખલજી વંશ, લોદી વંશ (B) (A) અને (C) બંને (C) ગુલામ વંશ, ખલજી વંશ, … Read more
NMMS Quiz Test Series Test 3
NMMS Quiz Test Series Test 3 વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો. “એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઇપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે”તેને શું કહેવામાં આવેછે? વન રાષ્ટ્રીય ઉદ્યાન જૈવાવરણ પ્રાણી સંગ્રહાલય મેગ્નેશિયમ ઓકસાઇડ_____પ્રકૃતિ ધરાવે છે. એસિડ બેઝિક તટસ્થ એસિડ અને બેઝિક નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી … Read more
NMMS Quiz Test Series Test 2
વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો. નીચેના પૈકી કઇ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે ? સોડીયમ રેડિયમ મરકયુરી પોટેશિયમ રુધિરમાં ….. હોય છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. શ્વેતકણો (WBC) રક્તકણો (RBC) રુધિરરસ (Plasma) ત્રાકકણો (Platelets) નીચેના પૈકી ક્યા સાધનમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી ? ચશ્મા … Read more
24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
દુનિયાભરમાં બોલાતી ભાષાઓની યાદીમાં ગુજરાતી ભાષાનું સ્થાન 24માં ક્રમે આવે છે. જય જય ગરવી ગુજરાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે નર્મદ ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત શબ્દ ‘ગુર્જરત્રા’ અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા’ ઉપરથી ઉતરી આવેલ શબ્દ … Read more
NMMS Quiz Test Series Test 1
વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો. નીચેનામાંથી કયું પ્રાણી નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક ગ્રહણ કરે છે ? (A) સમડી (B) હમિંગ બર્ડ (C) જૂ (D) ગોકળગાય સફરજનને બચકું ભરવા માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ કરી શકાય ? અરે ક (A) રાક્ષસી (B) છેદક (C) દાઢ (D) અગ્રદાઢ બાખરવાલ ઘેટુ … Read more
std 6 gujarati palash saundarya ni saravani parona parjanyana
( 1 ) આમાં તમને કયા શબ્દો સાંભળવાની મજા પડી ગઈ? ઉત્તર : આમાં મને નીચેના શબ્દો સાંભળવાની મજા પડી ગઈ : ( 1 ) ઝાડવાં અદબ લગાવી ઊભાં રહી જાય, વાદળો ઢોલનગારાં વગાડે, આકાશ પણ સેલ્ફી લે … ( 2 ) બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે … (૩) લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે … Read more
std 6 gujarati palash first sem lesson 1 ame to aavu j karavana
( 1 ) વાર્તા વાંચતાં બીક લાગતી હતી? કઈ કઈ વાત સાંભળી બીક લાગી? એ વાતોમાં બીક લાગે એવું શું છે? ઉત્તર : હા, વાર્તા વાંચતાં,જ્યારે એક છોકરું ‘ઓઈઈઈ’ કરીને ચીસ પાડે છે, તે ઘટનાથી બીક લાગતી હતી. વાર્તાના વર્ણનમાં કોઈને પગ આગળ કશુંક લીસું લીસું અડ્યું ને ‘ભૂત આવ્યું રે’ કહીને બાળક ભડકી ઉઠે … Read more
keshavram kashiram shastri
keshavram kashiram shastri કેશવરામ કાળિદાસ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)નો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા માંગરોળમાં ૨૮ જુલાઈ, ઈ.સ. ૧૯૦૫ના રોજ થયો હતો. તેમણે માત્ર મેટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હવો છતાં તેઓ એક સંશોધક, ભાષાશાસ્ત્રી, વ્યાકરણચાર્ય તેમજ સંપાદક તરીકે અજોડ કીર્તિ સંપાદન કરી ચૂક્યા છે. દીર્ઘાયું જીવન જીવી ગયેલા શાસ્ત્રીજીનું જીવન સાદું, સરળ અને સંયમિત હતું. … Read more
A. P. J. Abdul Kalam
અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (જન્મ: ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ.સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ … Read more
George Bernard Shaw was an Irish playwright
જ્યોર્જ બર્નાર્ડ શૉ (26 જુલાઈ 1856 – 2 નવેમ્બર 1950) એક આઇરિશ નાટ્યકાર, વિવેચક, વાદવિવાદ અને રાજકીય કાર્યકર હતા. પાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃતિ અને રાજકારણ પર તેમનો પ્રભાવ 1880 ના દાયકાથી તેમના મૃત્યુ અને તે પછી પણ વિસ્તર્યો હતો. તેમણે સાઠથી વધુ નાટકો લખ્યા, જેમાં મેન એન્ડ સુપરમેન (1902), પિગ્મેલિયન (1913) અને સેન્ટ જોન (1923) જેવા … Read more
Jim Corbett’s Early Life
ભારતમાં જિમ કાર્બેટ તરીકે જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન ઇ.સ. ૧૯૩૬ ના નૈનિતાલ અને પૌરી જિલ્લાઓમાં સ્થાપાયેલું. દેશનું એ સર્વપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. તેનું સ્થાપના સમયનું નામ ‘હેલી નેશનલ પાર્ક’ રાખવામાં આવેલું. ત્યાર બાદ પચાસના દાયકામાં તેનું નામ બદલીને ‘જિમ કાર્બેટ પાર્ક’ એવું રાખવામાં આવેલું. જેના નામ પરથી આ નેશનલ પાર્કનું નામ ‘જિમ કાર્બેટ’ રાખવામાં આવ્યું છે … Read more
ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાય
known as the Mahanayak Uttam Kumar Chattopadhyay બંગાળની ધરતીના ખોળે બંગાળી ચલચિત્રોના હોનહાર અભિનેતા ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાયનો જન્મ ૩, સપ્ટેમ્બર, ઇ.સ. ૧૯૨૬ ના રોજ થયેલો. ગુજરાતી ફિલ્મજગત પર જેમ ઉપેન્દ્ર ત્રિવેદી લાંબા સમય સુધી છવાયેલા રહેલા તેમ બંગાળી ફિલ્મ જગતમાં ઉત્તમ કુમારે લગભગ ત્રીસ વર્ષ સુધી એકચક્રી આણ વર્તાવેલી. તેમની બહુમુખી પ્રતિભા અને જીવંત અભિનયથી તેઓ બંગાળી … Read more
લોકમાન્ય તિલક
23 july din vishesh lokmanya tilak લોકમાન્ય તિલકનો જન્મ કોંકણ પ્રદેશના રત્નાગિરિ ગામમાં ઈ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઈએ થયો હતો. એમના પિતાનું નામ ગંગાધર પંત અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. એમનું ખરૂં નામ હતું બાલ ગંગાધર તિલક. આઠ વર્ષની નાની ઉંમરે તેમણે સંસ્કૃત રૂપાવલિ, સમાસચક્ર, અમરકોશ અને ગાયત્રીમંત્રનો અભ્યાસ કરી નાંખેલો હતો. સંસ્કૃત ભાષાનું એમને ગજબનું … Read more
ગુરૂ પૂર્ણિમા
તુ જ તારો ગુરુ થા એ બ્રહ્મ વાક્ય જીવનમાં ઉતારવાની જરૂર છે. ભગવાન દત્તાત્રેયે ૨૪ ગુરુઓ બનાવ્યા હતાં. દત્તાત્રેયના અવતાર મનાતા શ્રી રંગ અવધૂત મહારાજે ‘ગુરુ લીલામૃત’માં પણ આ ૨૪ ગુરુઓ કેમ તેની સમજ આપી છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના ભગવાન દત્તાત્રેય એક જ એવા ભગવાન હશે જેણે એવો નિર્દેશ કર્યો કે તમે તમારો ઉત્કર્ષ … Read more
1 July Din Vishesh National Postal Worker Day
નેશનલ પોસ્ટલ વર્કર ડે | 1 જુલાઈ 1લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ સમગ્ર દેશમાં ટપાલ કર્મચારીઓને ઓળખે છે અને અમને અમારી પ્રશંસા દર્શાવવા પ્રોત્સાહિત કરે છે. અસંખ્ય પુરુષો અને સ્ત્રીઓનો આભાર કે જેઓ અમારા તમામ મેઇલ પહોંચાડવા માટે સતત અને ખંતપૂર્વક કામ કરે છે. આ કર્મચારીઓ કેટલીક સખત કામ કરવાની પરિસ્થિતિઓનો ભોગ બને … Read more
30 june Din Vishesh Sahitykar Dinkar Joshi
સાહિત્યકાર દિનકર જોષી(30/06/1937) લોકપ્રિય એવી 156 સાહિત્ય કૃતિઓ રચનારા લેખક દિનકર જોષીનો જન્મ 30-6-1937ના રોજ થયો હતો. 1963માં તેમણે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર સાથે બીએ કર્યું હતું. 1950માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને 1954માં એમની પહેલી નવલિકા પ્રકાશિત થઈ. તેમણે બેન્કિંગ ક્ષેત્રમાં 1959થી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી કામ કર્યું. એ દરમિયાન બેંકમાં સ્ટાફ ટ્રેનિંગ … Read more