વૈજ્ઞાનિક માઈકલ જેઈમ્સ ફેરાડેનું ઈંગ્લેન્ડ ખાતે મરણ

2 ઓગસ્ટ 1841

વૈજ્ઞાનિક સર પ્રફુલ્લચંદ્ર રોય જન્મદિન

2 ઓગસ્ટ 1861

એલેકઝાંડર ગ્રેહામ બેલનું અવસાન

2 ઓગસ્ટ 1922

પ્રથમવાર ‘ હરિજન ’ શબ્દ યોજાયો હતો ત્યારથી તે વપરાય છે.

2 ઓગસ્ટ 1931

આ તારીખે સાબરમતી કાંઠે આવેલુ મંદિર હરિજનો માટે ગાંધીજીએ ગુજરાતમાં પ્રથમ ખુલ્લું મૂક્યું .

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અસ્તિત્વમાં આવી.

2 ઓગસ્ટ 1935

વિશ્વનાથ આનંદ વિશ્વ જૂનિયર શતરંજ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ એશિયાઈ ખેલાડી બન્યો.

2 ઓગસ્ટ 1987