Pingali Venkaiya who designed The National Flag

Pingali Venkaiya who designed The National Flag

sourse Navbharat Times

the national flag

Pingali Venkaiah who designed the national flag





આપણાં રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયા ૨ જી ઓગસ્ટ 1876 નાં રોજ મછલીપટનમ ખાતે જન્મ્યા હતા .

તેઓ જ્યારે 19 વર્ષની વયના હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં તેઓને મહાત્મા ગાંધીનો પરિચય થયો હતો . ગાંધીજી સાથે તેઓ સતત 50 વર્ષ પિંગાલી સુધી જોડાયેલા હતા .

તેઓ ભાષાશાસ્ત્રી , ભૂવૈજ્ઞાનિક અને લેખક હોવા ઉપરાંત સ્વાતંત્રય સેનાની હતા .

પ્રખર ગાંધીવાદી એવા વૈંકેયાએ 1913 માં જાપાનીઝ ભાષામાં અસ્ખલિત વક્તવ્ય આપ્યું હતું . જેના કારણે તેમને જાપાની વેંકૈયા , પટ્ટી વેંકૈયા અથવા ઝંડા વૈંકયાના વિશેષણો મળ્યા હતા .

1916 માંતેમણે એક પુસ્તક લખી રાષ્ટ્રધ્વજની 30 વિવિધ ડિઝાઇનો રજૂ કરી હતી .

તેઓ ભૂવૈજ્ઞાનિક અને કૃષિક્ષેત્રના નિષ્ણાત હતા તેમણે એક શૈક્ષણિક સંસ્થા મછલીપટ્ટનમમાં સ્થાપી હતી .

1921 માં કાકીનાડા વિજયવાડા ખાતે મળેલી મહાસમિતિની કોંગ્રેસ બેઠકમાં તેમણે તિરંગાની વૈકેયા રૂપરેખા રજૂ કરી હતી . ગાંધીજીએ તેને મંજૂરી આપતા તેમના ધ્વજની પસંદગી ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે થઈ .

તેમાં શ્વેત રંગ શાંતિના સંદેશા માટે અને અશોક ચક્ર સતત પરિશ્રમનો ઘોતક છે .

તેમનો દેહાંત 4–7–1963માં થયો હતો .

2009 માં તેમને શ્રદ્ધાંજલિ રૂપે ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી .

Leave a Comment