kalaguru Ravishankar Raval

1 August kalaguru Ravishankar Raval ઓગસ્ટ દિન વિશેષ 1 ઓગસ્ટ કલા ગુરુ રવિશંકર રાવલ 1892-1977 કાકાસાહેબ કાલેલકરે જેમને કલાગુરૂ નામાભિધાન કર્યુ હતું એ , કલાવિવેચક , પત્રકાર , અને ગુજરાતી નિબંધકાર રવિશંકર રાવલનો જન્મ થયો 1–8–1892માં હતો . 1909 માં તેઓ મેટ્રિક થઈને પિતાની ઇચ્છા વિરુદ્ધ મુંબઈની જે . જે સ્કૂલ ઑફ આટૅસમાં જોડાયા હતા … Read more