happy new year 2024 wishes new year quotes

Absolutely, here are some Happy New Year 2024 messages you can use to convey your warm wishes: “May the coming year be filled with joy, success, and countless blessings. Happy New Year 2024!” “Wishing you a year full of laughter, love, and achievements. Happy New Year!” “As the New Year dawns, may it bring new … Read more

જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી વિશે સંકળાયેલ વાર્તા

6 સવાલ દ્વારા જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી ભારતીય કાળ ગણતરી સતયુગથી શરૂ થાય છે. આ યુગમાં પ્રથમવાર દિવાળી પર્વ મનાવાયું હતું. ત્યાર પછી આવેલા ત્રેતા અને દ્વાપર યુગમાં રામ અને કૃષ્ણની સાથે તેમાં નવી ઘટનાઓ ઉમેરાતી ગઈ અને આ પાંચ દિવસનું પર્વ બની ગયું. 1) પાંચ દિવસનું પર્વ દિવાળી ધનતેરસથી કેમ શરૂ થાય છે? સતયુગથી શરૂ … Read more

24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

દુનિયાભરમાં બોલાતી ભાષાઓની યાદીમાં ગુજરાતી ભાષાનું સ્થાન 24માં ક્રમે આવે છે.  જય જય ગરવી ગુજરાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે નર્મદ ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત શબ્દ ‘ગુર્જરત્રા’ અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા’ ઉપરથી ઉતરી આવેલ શબ્દ … Read more

A. P. J. Abdul Kalam

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (જન્મ: ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ.સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ … Read more

George Bernard Shaw was an Irish playwright

જ્યોર્જ બર્નાર્ડ શૉ (26 જુલાઈ 1856 – 2 નવેમ્બર 1950) એક આઇરિશ નાટ્યકાર, વિવેચક, વાદવિવાદ અને રાજકીય કાર્યકર હતા. પાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃતિ અને રાજકારણ પર તેમનો પ્રભાવ 1880 ના દાયકાથી તેમના મૃત્યુ અને તે પછી પણ વિસ્તર્યો હતો. તેમણે સાઠથી વધુ નાટકો લખ્યા, જેમાં મેન એન્ડ સુપરમેન (1902), પિગ્મેલિયન (1913) અને સેન્ટ જોન (1923) જેવા … Read more

Jim Corbett’s Early Life

ભારતમાં જિમ કાર્બેટ તરીકે જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન ઇ.સ. ૧૯૩૬ ના નૈનિતાલ અને પૌરી જિલ્લાઓમાં સ્થાપાયેલું. દેશનું એ સર્વપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. તેનું સ્થાપના સમયનું નામ ‘હેલી નેશનલ પાર્ક’ રાખવામાં આવેલું. ત્યાર બાદ પચાસના દાયકામાં તેનું નામ બદલીને ‘જિમ કાર્બેટ પાર્ક’ એવું રાખવામાં આવેલું. જેના નામ પરથી આ નેશનલ પાર્કનું નામ ‘જિમ કાર્બેટ’ રાખવામાં આવ્યું છે … Read more

ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાય

known as the Mahanayak Uttam Kumar Chattopadhyay બંગાળની ધરતીના ખોળે બંગાળી ચલચિત્રોના હોનહાર અભિનેતા ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાયનો જન્મ ૩, સપ્ટેમ્બર, ઇ.સ. ૧૯૨૬ ના રોજ થયેલો. ગુજરાતી ફિલ્મજગત પર જેમ ઉપેન્દ્ર ત્રિવેદી લાંબા સમય સુધી છવાયેલા રહેલા તેમ બંગાળી ફિલ્મ જગતમાં ઉત્તમ કુમારે લગભગ ત્રીસ વર્ષ સુધી એકચક્રી આણ વર્તાવેલી. તેમની બહુમુખી પ્રતિભા અને જીવંત અભિનયથી તેઓ બંગાળી … Read more

લોકમાન્ય તિલક

23 july din vishesh lokmanya tilak લોકમાન્ય તિલકનો જન્મ કોંકણ પ્રદેશના રત્નાગિરિ ગામમાં ઈ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઈએ થયો હતો. એમના પિતાનું નામ ગંગાધર પંત અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. એમનું ખરૂં નામ હતું બાલ ગંગાધર તિલક. આઠ વર્ષની નાની ઉંમરે તેમણે સંસ્કૃત રૂપાવલિ, સમાસચક્ર, અમરકોશ અને ગાયત્રીમંત્રનો અભ્યાસ કરી નાંખેલો હતો. સંસ્કૃત ભાષાનું એમને ગજબનું … Read more

ગુરૂ પૂર્ણિમા

તુ જ તારો ગુરુ થા એ બ્રહ્મ વાક્ય જીવનમાં ઉતારવાની જરૂર છે. ભગવાન દત્તાત્રેયે ૨૪ ગુરુઓ બનાવ્યા હતાં. દત્તાત્રેયના અવતાર મનાતા શ્રી રંગ અવધૂત મહારાજે ‘ગુરુ લીલામૃત’માં પણ આ ૨૪ ગુરુઓ કેમ તેની સમજ આપી છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના ભગવાન દત્તાત્રેય એક જ એવા ભગવાન હશે જેણે એવો નિર્દેશ કર્યો કે તમે તમારો ઉત્કર્ષ … Read more

1 July Din Vishesh National Postal Worker Day

નેશનલ પોસ્ટલ વર્કર ડે |  1 જુલાઈ  1લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ સમગ્ર દેશમાં ટપાલ કર્મચારીઓને ઓળખે છે અને અમને અમારી પ્રશંસા દર્શાવવા પ્રોત્સાહિત કરે છે.  અસંખ્ય પુરુષો અને સ્ત્રીઓનો આભાર કે જેઓ અમારા તમામ મેઇલ પહોંચાડવા માટે સતત અને ખંતપૂર્વક કામ કરે છે.  આ કર્મચારીઓ કેટલીક સખત કામ કરવાની પરિસ્થિતિઓનો ભોગ બને … Read more

30 june Din Vishesh Sahitykar Dinkar Joshi

સાહિત્યકાર દિનકર જોષી(30/06/1937) લોકપ્રિય એવી 156 સાહિત્ય કૃતિઓ રચનારા લેખક દિનકર જોષીનો જન્મ 30-6-1937ના રોજ થયો હતો. 1963માં તેમણે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર સાથે બીએ કર્યું હતું.  1950માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને 1954માં એમની પહેલી નવલિકા પ્રકાશિત થઈ. તેમણે બેન્કિંગ ક્ષેત્રમાં 1959થી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી કામ કર્યું. એ દરમિયાન બેંકમાં સ્ટાફ ટ્રેનિંગ … Read more

21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ

world mother tongue day mother tongue day ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી , 1952 માં વિરોધ કર્યો હતો . તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું . પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી . પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી , પણ વિરોધ … Read more

6 August Din Vishesh Alexander Sir Fleming

6 August Din Vishesh Alexander Sir Fleming Inventor of Penicillin 6 ઓગસ્ટ પેનિસિલીનના શોધક એલેકઝાન્ડર સર ફ્લેમિંગ જન્મ 6–8– 1881 અવસાન 11-4-1955 1928 માં શોધેલી તેમની જે શોધને 1945 માં તબીબીશાસ્ત્રનું નોબેલ ઇનામ મળ્યું હતું , જેને માણસજાતના રોગો પરના સૌથી મોટા વિજય તરીકે ઓળખાય છે એ પેનિસિલીનના શોધક , સ્કોટલેન્ડના ફિઝિશિયન અને માઇક્રોબાયોલોજીસ્ટ એલેકઝાન્ડર … Read more

5 august din vishesh Neil Alden Armstrong

૫ ઓગસ્ટ દિન વિશેષ Dr. h. c. Neil Alden Armstrong એક વ્યક્તિ તરીકે ભલે આ નાનું ડગલું હોય પણ માનવજાત માટે આ ( વિકાસ ) હરણફાળ છે . આ શબ્દો હતા 5-8 1930 નાં રોજ જન્મેલા , અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગના . 20-7-1969ના ચંદ્ર પર પગ મુકનાર પહેલાં માનવી હતા . અમેરિકા તરફથી કોરિયન યુદ્ધમાં નીલ તેમણે … Read more

Pingali Venkaiya who designed The National Flag

Pingali Venkaiya who designed The National Flag the national flag Pingali Venkaiah who designed the national flag આપણાં રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયા ૨ જી ઓગસ્ટ 1876 નાં રોજ મછલીપટનમ ખાતે જન્મ્યા હતા . તેઓ જ્યારે 19 વર્ષની વયના હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં તેઓને મહાત્મા ગાંધીનો પરિચય થયો હતો . ગાંધીજી … Read more

kalaguru Ravishankar Raval

1 August kalaguru Ravishankar Raval ઓગસ્ટ દિન વિશેષ 1 ઓગસ્ટ કલા ગુરુ રવિશંકર રાવલ 1892-1977 કાકાસાહેબ કાલેલકરે જેમને કલાગુરૂ નામાભિધાન કર્યુ હતું એ , કલાવિવેચક , પત્રકાર , અને ગુજરાતી નિબંધકાર રવિશંકર રાવલનો જન્મ થયો 1–8–1892માં હતો . 1909 માં તેઓ મેટ્રિક થઈને પિતાની ઇચ્છા વિરુદ્ધ મુંબઈની જે . જે સ્કૂલ ઑફ આટૅસમાં જોડાયા હતા … Read more

National Science Day

National Science Day National Science Day is celebrated in India on 28 February each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir C. V. Raman on 28 February 1928. National Science Day is celebrated to spread a message about the importance of science used in the daily life of the people. To display all the activities, efforts … Read more

ડૉ. આંબેડકર

We have lack of time in this present competitive world, but because of technology, we easily get important information on any subject. mobile ,computers and like that other appliances makes very easy for us to get any knowledge at any time at any place.         we are trying to make your efforts less with the help … Read more