National Science Day
National Science Day is celebrated in India on 28 February each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir C. V. Raman on 28 February 1928.
National Science Day is celebrated to spread a message about the importance of science used in the daily life of the people. To display all the activities, efforts and achievements in the field of science for human welfare. It is celebrated to discuss all the issues and implement new technologies for the development in the field of science. To give an opportunity to the scientific minded citizens in India. To encourage the people as well as popularize science and technology.
source wekipedia



-
જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી વિશે સંકળાયેલ વાર્તા
6 સવાલ દ્વારા જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી ભારતીય કાળ ગણતરી સતયુગથી શરૂ થાય છે. આ યુગમાં પ્રથમવાર દિવાળી પર્વ મનાવાયું હતું. ત્યાર પછી આવેલા ત્રેતા અને દ્વાપર યુગમાં રામ અને કૃષ્ણની સાથે તેમાં નવી ઘટનાઓ ઉમેરાતી ગઈ અને આ પાંચ દિવસનું પર્વ બની ગયું. 1) પાંચ દિવસનું પર્વ દિવાળી ધનતેરસથી કેમ શરૂ થાય છે? સતયુગથી શરૂ … Read more
-
whatch before shoping on flipkart
એક શિક્ષક દ્વારા 27 સપ્ટેમ્બર 2023 ના રોજ રેફ્રિજરેટર નો ઓર્ડર કરવામાં આવ્યો ઓર્ડર માટે 18 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન દ્વારા axis bank ના ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવામાં આવી તેમ છતાં ઓર્ડર માં પેન્ડિંગ જ બતાવ્યા કરે. શિક્ષક દ્વારા ઓર્ડર બાબતે કસ્ટમર કેર માં કમ્પ્લેન કરવામાં આવી તો ત્યાંથી જવાબ આપવામાં આવ્યો કે … Read more
-
NMMS Quiz Test Series Test 5
NMMS 2022 NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો જેટ વિમાન કથા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે ? મધ્યાવરણ સમતાપ ક્ષોભ ઉષ્માવરણ નેશનલ ફાચર સર્વિસ ડે ચારે ઊજવવામાં આવે છે ? 14 જાન્યુઆરી 14 એપ્રિલ 16 એપ્રિલ 16 જાન્યુઆરી ભારતમાં સૌથી વધુ જંગલો કયા જોવા મળે છે ? હરિયાણા ગુજરાત … Read more
-
5 september Teacher’s Day
શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr. Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે. 1962 માં, જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું … Read more
-
NMMS Quiz Test Series Test 4
NMMS Quiz Test Series Test 4 NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ? ચાવડાવંશ સોલંકીવંશ વાઘેલાવંશ મૈત્રકવંશ સલ્તનતકાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો. (A) ગુલામ વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, ખલજી વંશ, લોદી વંશ (B) (A) અને (C) બંને (C) ગુલામ વંશ, ખલજી વંશ, … Read more
-
NMMS Quiz Test Series Test 3
NMMS Quiz Test Series Test 3 વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો. “એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઇપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે”તેને શું કહેવામાં આવેછે? વન રાષ્ટ્રીય ઉદ્યાન જૈવાવરણ પ્રાણી સંગ્રહાલય મેગ્નેશિયમ ઓકસાઇડ_____પ્રકૃતિ ધરાવે છે. એસિડ બેઝિક તટસ્થ એસિડ અને બેઝિક નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી … Read more